Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: પર્યુષણ પર્વ અંતર્ગત દાહોદના મહાવીર શેરીથી ધામધૂમતી ગંગોટી શોભાયાત્રા નીકળી

Dohad, Dahod | Sep 7, 2025
દાહોદમાં પર્યુષણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી દસ દિવસ જૈન સમાજના લોકો ઉજવણી કરતા નજરે પડ્યા હતા ત્યારે આજરોજ દાહોદના મહાવીર શેરી નીચવાસ મંદિરથી ગંગોટી શોભાયાત્રા નું આયોજન કરાયું હતું તેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ભાગ લીધો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us