Download Now Banner

This browser does not support the video element.

માણસા: માણસા પંથકમાં અંબાજી જતા પગપાળા પદયાત્રીઓનું માનવમહેરામણ ઉમટયું#ambaji

Mansa, Gandhinagar | Sep 2, 2025
ભાદરવી પૂનમને ગણતરુણા દિવસો બાકી છે. લાખોની સંખ્યામાં ભક્તો અંબાજી પગપાળા જઈ રહ્યા છે. મંગળવારે બપોરે 12 વાગ્યા મુજબ હજુ પણ માણસા પંથકમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી પગપાળા જઇ રહ્યા છે. સમગ્ર પંથક જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો છે. ઠેર ઠેર પદયાત્રીઓ માટે સેવા કેમ્પ લગાવવામાં આવ્યા છે. ઠેર ઠેર જનજાગૃતિ માટે પણ કાર્યક્રમો થઈ રહ્યા છે. તો બીજી પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનનો પણ સંદેશ અપાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us