Install App
rajeshoza
This browser does not support the video element.
સાંતલપુર: પર ગામમાં રામદેવપીર મહારાજના નેજા નીકળ્યા,ભગવાનની ઘરોમાં વાજતે ગાજતે પધરામણી કરાઈ
Santalpur, Patan | Sep 4, 2025
સાંતલપુર તાલુકાના પર ગામમા રામદેવપીર મહારાજના નેજ નીકળ્યા હતા.તેમજ ભગવાનની ઘરોમાં ઉત્સાહ અને ઉમંગ સાથે પધરામણી પણ કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ધામધૂમ પૂર્વક ભગવાન ની રથયાત્રા પણ નીકળી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!