Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: સાબરમતી નદીમાં પાણીની આવકમાં ઘટાડો, સંત સરોવરના ચાર દરવાજા ખુલ્લા રાખવામાં આવે

Gandhinagar, Gandhinagar | Aug 28, 2025
ઉપરવાસમાં વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે જેને કારણે ગાંધીનગર ખાતે આવેલ સંત સરોવરના 21 માંથી ચાર દરવાજા ખોલીને પાણી અમદાવાદ તરફ છોડવામાં આવી રહ્યું છે હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસમાં રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે.ત્યારે હાલ તો પાણીની આવકની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે
Read More News
T & CPrivacy PolicyContact Us