ઉપરવાસમાં વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે જેને કારણે ગાંધીનગર ખાતે આવેલ સંત સરોવરના 21 માંથી ચાર દરવાજા ખોલીને પાણી અમદાવાદ તરફ છોડવામાં આવી રહ્યું છે હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસમાં રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે.ત્યારે હાલ તો પાણીની આવકની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે