Download Now Banner

This browser does not support the video element.

મણિનગર: નવા વાડજમાં અમિત શાહના હસ્તે વૃક્ષા રોપણ

Maninagar, Ahmedabad | Aug 31, 2025
આજે રવિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવા વાડજ ખાતે વૃક્ષા રોપણ કર્યુ હતુ.જેમાં મનપાના મેયર સ્થાનીક નેતાઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.વૃક્ષા રોપણ કરીને લોકોને વૃક્ષો વાવવા માટે સંદેશો આપ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us