Download Now Banner

This browser does not support the video element.

વડોદરા: કારેલીબાગના અંબે માતાજીના મંદિરમાં દાન પેટી ઉઠાવી જનાર બે ઈસમો વિજયનગર પાસેથી ઝડપાયા

Vadodara, Vadodara | Oct 5, 2025
વડોદરા : શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરે થયેલી દાન પેટીની ચોરીમાં ક્રાઈમ બ્રાન્ચે બે રીઢા આરોપી રોહન રાજમલ અને અજય રાજપૂતને વિજયનગર પાસેથી ઝડપી પાડીને ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે.દાનપેટી જેટલી સામાન્ય ચોરીમાં પણ સ્થાનિક પોલીસ ડિટેક્શન કરી શકી નથી. જ્યારે ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી પાડી ચોરી થયેલી દાનપેટી પણ રિકવર કરી બતાવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us