Download Now Banner

This browser does not support the video element.

કપરાડા: માતુનીયા ખાતે AAP દ્વારા યોજાશે જનસભા, જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાંવિતનું નિમંત્રણ

Kaprada, Valsad | Aug 31, 2025
સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે સંદર્ભે આજે એટલે કે 31 ઓગસ્ટે સાંજે છ કલાકે કપરાડા વિધાનસભામાં આવેલ માતુનીયા પટેલ ફળિયા ખાતે આમ આદમી પાટી દ્વારા એક વિશેષ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઘોટણ જિલ્લા પંચાયતમાં આવતા સમાવિષ્ટ ગ્રામજનોને જિલ્લા પ્રમુખ જ્યેન્દ્ર ગાંવિત તેમજ વકીલ સેલના પ્રમુખ ધવળિયા ભોયા તરફથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us