Download Now Banner

This browser does not support the video element.

નવસારી: નવસારી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિતે ૨૧૬૨૯૮ બાળકોને કૃમિનાશક ગોળીઓ અપાઈ

Navsari, Navsari | Sep 13, 2025
નવસારી જિલ્લાના આરોગ્ય, શિક્ષણ અને આંગણવાડી વિભાગના સંકલનથી “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ” નિમિતે ૧ થી ૧૯ વર્ષની વયના બાળકોને કૃમિનાશક ગોળીઓ આપવામાં આવી. આ કાર્યક્રમનો હેતુ બાળકોના શરીરમાં રહેલા કૃમિઓનો નાશ કરી તેમના સ્વાસ્થ્ય, પોષણ અને વિકાસમાં સુધારો કરવો છે. જિલ્લામાં રાજ્યકક્ષાએ નક્કી કરાયેલા ૨૪૩૪૪૬ લક્ષ્યાંક સામે ૨૧૬૨૯૮ બાળકોને ગોળીઓ આપવામાં આવી.
Read More News
T & CPrivacy PolicyContact Us