Download Now Banner

This browser does not support the video element.

કેશોદ: કેશોદના જોનપુર ગામે ખેતરો ઉપર પાણી ફરી વળતા ખેડૂતોને મોટેપાયે નુકસાન તાત્કાલિક સર્વેને કરી માંગ

Keshod, Junagadh | Aug 21, 2025
ગઈકાલે જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે જેને લઇ કેશોદ તાલુકાના ગ્રામ્ય પંથકના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા તેમજ ખેતરોમાં પણ પાણી ભરાતા ખેડૂતોને મોટેપાયે નુકસાન થયું છે ખેડૂતોના મોઢે આવેલો કોડીયો છીનવાયો છે જેને લઇ ખેડૂતો હેરાન પરેશાન થયા છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે જેને લઇ સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે
Read More News
T & CPrivacy PolicyContact Us