Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબીની લખધીરપુર ચોકડી પાસે પાંચ વર્ષે પણ પગદંડી બ્રિજ ન બન્યો અને વરસાદી પાણીનો નિકાલ પણ બંધ #jansamasya

Morvi, Morbi | Aug 27, 2025
મોરબીની લખધીરપુર ચોકડી પાસે આવેલ બ્રીજ પાંચ વર્ષે જેટલો સમય વિતી ગયો છતા પગદંડી બ્રીજ બન્યો નથી અને બ્રીજ બનતા વરસાદી પાણીનો નિકાલ પણ બંધ કરી દેવામાં આવ્યો છે જેથી હવે વરસાદમાં લોકોને હાલાકી ભોગવવી પડશે અને ફરી આંદોલન શરૂ થશે અને રોડ ચક્કાજામ કરશે લોકો
Read More News
T & CPrivacy PolicyContact Us