Download Now Banner

This browser does not support the video element.

નવસારી: જુનાથાણા ખાતે મોડી રાત્રે ગણેશજીનું ધામધૂમથી આગમન

Navsari, Navsari | Aug 26, 2025
નવસારી ના જુનાથાણા ખાતે મોડી રાત્રે ગણેશજીનું ધામધૂમથી આગમન થયું છે. રાજાશાહી ઠાઠ સાથે બેન્ડવાજા સાથે ગણેશજીનું આગમન કે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ફટાકડા ફોડી બેન્ડવાજા સાથે ધાર્મિક વિધાન સાથે આ સમગ્ર જે આગમન છે તે જોવા મળ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us