Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: આપ પ્રમુખ પિયુષ પટેલે ચૈતર વસાવા જેલની બહાર આવતા પ્રતિક્રિયા આપી.

Bharuch, Bharuch | Sep 8, 2025
ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે ત્રણ દિવસના વચગાળાના જામીન આપ્યા છે ત્યારે આજે તેઓ સેન્ટ્રલ જેલ ખાતેથી વિધાનસભાના સત્રમાં હાજરી આપવા નીકળ્યા હતાં સેન્ટ્રલ જેલ ખાતે તેમને મળવા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ એકત્ર થયાં હતાં.તેઓ પોલીસ સુરક્ષા હેઠળ રહેશે અને સત્ર પૂરું થયા બાદ ફરીથી જેલમાં હાજર થવાનું રહેશે
Read More News
T & CPrivacy PolicyContact Us