વડા પ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમનો આ પ્રવાસ અનેક રીતે ખાસ માનવામાં આવે છે. તેમજ નિકોલમાં જનસભા પાછળ પણ એક રાજકીય ગણિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ-શો કર્યું હતું