જેમાં ત્રણ નિર્ણાયક શ્રીઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવેલ હતું . તેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર છાત્રોને તથા શિક્ષક તરીકેની ભૂમિકા ભજવેલ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી આનંદસ્વરૂપ સ્વામી તથા આચાર્યશ્રી તથા સર્વે સ્ટાફગણ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.