Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંતધારો લાગુ બાઈક રેલી,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ ઉપસ્થિત રહી નિવેદન આપ્યુ

Junagadh City, Junagadh | Aug 25, 2025
જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા છેલ્લા ઘણા સમયથી લોકો લડત કરી રહ્યા છે ત્યારે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ઉપસ્થિત રહ્યા હતા ખામધ્રોળ ચોકડીથી જોષીપરા સુધી એક બાઈક રેલીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બાદમાં એક સંમેલન યોજાયું હતું જેમાં અશાંત ધારો લાગુ કરવા બાબતની ચર્ચાઓ કરવામાં આવી હતી અને બાદમાં હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ નિવેદન આપ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us