Download Now Banner

This browser does not support the video element.

પવિત્ર શ્રાવણ માસમા સોમનાથ મંદીરે પાઘપૂજામાં કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા જોડાયા

Veraval City, Gir Somnath | Aug 22, 2025
વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મહાદેવ મંદીરે પવિત્ર શ્રાવણ માસ મા દરરોજ પાઘપૂજા યોજાય છે જેનુ અનેરુ મહત્વ છે આજરોજ 10 કલાકે સોમનાથ મંદીરે યોજાયેલ પાઘપૂજા તથા પાલખીયાત્રા મા કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા પણ જોડાયા અને પોતાની જાતને ધન્ય ગણાવતા આપી પ્રતીક્રીયા .
Read More News
T & CPrivacy PolicyContact Us