Download Now Banner

This browser does not support the video element.

ડાંગ જિલ્લામાં તા. ૨૪ સપ્ટેમ્બરે રોજ યોજાશે “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ

Ahwa, The Dangs | Sep 5, 2025
મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને તાલુકાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે આગામી તા.૨૪/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યા થી શરૂ થી કરીને લોકો તરફથી મળેલ ફરિયાદ કે પ્રશ્નોનું નિવારણ થાય ત્યાં સુધી “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ" ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમા યોજવામાં આવનાર છે.
Read More News
T & CPrivacy PolicyContact Us