Download Now Banner

This browser does not support the video element.

મોડાસા: માલપુર રોડ ઉપર મધ ઉડાડવામાં આવતા લોકોમાં રોષ

Modasa, Aravallis | Aug 27, 2025
મોડાસા શહેરના માલપુર રોડ ઉપરથી મોટાભાગની શોભા યાત્રાઓ ગણપતિની નીકળી હતી તે સમય દરમિયાન અચાનક કોઈકે મધ ઉડાડતા લોકોને ડંખ માર્યા હતા જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી હતી. 27 ઓગસ્ટના રોજ બપોરના સમયે આ ઘટના ઘટી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us