Download Now Banner

This browser does not support the video element.

ગઢડા: BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શનાર્થે પધારેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ફેમસ કલાકાર દ્વારા ખેલૈયઓને આપ્યો સંદેશ

Gadhada, Botad | Sep 25, 2025
ગઢડા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ફેમસ કલાકાર દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ ભગવાનના દર્શનાર્થે પધાર્યા હતા ત્યારે ખેલૈયાઓને ખાસ સંદેશ આપ્યો હતો કે માતાજીના ગરબા માતાજીની ભક્તિ તેમજ આપણી સંસ્કૃતિ મુજબ રમે માતાજીની આરાધના કરવામાં આવે તેવો સંદેશ આપી મીડિયા સમક્ષ માહિતી આપી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us