Download Now Banner

This browser does not support the video element.

નવસારી: જિલ્લા સહિત તાલુકામાં આવેલા વાવાઝોડામાં નુકસાન થતાં નવ ટ્રાન્સફોર્મર અને પોલને નુકસાનીથી 36,754 ગ્રાહકો અસરગ્રસ્ત

Navsari, Navsari | Sep 30, 2025
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં જે ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે લોકોના ઘરના પતરા ઉડી ગયા હતા અને વીજ થાંભલા પણ પડી ગયા હતા જેને લઈને નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવ ટ્રાન્સફોર્મર અને પોલને નુકસાનીથી 36,754 ગ્રાહકો અસરગ્રસ્ત થયા હતા અને યુદ્ધના ધોરણે વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us