Download Now Banner

This browser does not support the video element.

નવસારી: ધારાસભ્ય રાકેશ દેસાઈએ ટ્રાફિક ભવન ખાતે ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

Navsari, Navsari | Sep 1, 2025
નવસારી ટ્રાફિક ભવન ખાતે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે નવસારી ટ્રાફિક પોલીસ દ્વારા જિલ્લા પોલીસ દ્વારા ત્યારે ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિત મહાનુભવો પહોંચ્યા હતા અને બાપા ના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us