Download Now Banner

This browser does not support the video element.

હારીજ: અડિયા ગામે યોજાનારા બેદિવસીય દુધેશ્વર મહાદેવના લોકમેળાને લઈને હારીજ પી.આઈ એ સ્થળ મુલાકાત કરી

Harij, Patan | Aug 21, 2025
ઉત્તર ગુજરાતના શ્રાવણીયા મેળાનો સૌથી મોટો બે દિવયસીય મેળો શ્રાવણ વદ અમાસ તથા ભાદરવા સુદ એકમ દુધેશ્વર મહાદેવ અડીયા ના ભવ્ય મેળોની પૂર્વ તૈયારી સાથે સ્થળ નિરીક્ષણ હારીજ પોલીસ સ્ટેશન ના પી.આઈ શાહે દુધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની મુલાકાત લઈ જરૂરી સુચનાઓ પણ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us