Download Now Banner

This browser does not support the video element.

લખતર: લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરાયું

Lakhtar, Surendranagar | Sep 6, 2025
સુરેન્દ્રનગર શહેર સહીત સમગ્ર ઝાલાવાડમાં આજે અનંત ચર્તુદશીએ ગણપતિદાદાને અગલે બરસ તૂ જલ્દી સે આનાની વિનંતી સાથે ભાવપૂર્વક ગણપતિ વિસર્જન કરવામાં આવ્યુ હતું. ઠેર ઠેર ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર કરાયેલ ગણપતિની મૂર્તિનું સ્થાપના સાથે દસ દિવસ સુધી પુજન - અર્ચન બાદ દાદાને આજે ભાવભીની વિદાય આપવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us