Download Now Banner

This browser does not support the video element.

અંજાર: ભારત સરકાર દ્વારા જી.એસ.ટી ના દરોમાં ઘટાડાનો ઐતિહાસિક નિર્ણયથી કસ્ટમ ચોક ખાતે વેપારી મંડળો દ્વારા ભવ્ય ઉજવણી

Anjar, Kutch | Sep 5, 2025
ભારત સરકાર દ્વારા જી.એસ.ટી ના દરોમાં ઘટાડાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો જેની ઉજવણીના ભાગ રૂપે તા. ૪ સપ્ટે, ગુરુવાર ના અંજાર શહેરના વિવિધ વેપારી એસોસિએશન/ મંડળો દ્વારા શ્રી મેઘજી શેઠની પ્રતિમા પાસે, કસ્ટમ ચોક, અંજાર ખાતે ભવ્ય ઉજવણી કરવાનુ આયોજન કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us