પટેલ પરિવાર છેલ્લા 42 વર્ષથી ગણેશ મહોત્સવને સજાવટ સાથે ઉજવી રહ્યો છે, અને આ પરંપરાને ચાલુ રાખીને આ વખતે મહાકુંભની થીમ રજૂ કરી છે. આ સજાવટ તૈયાર કરવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગ્યો. આ ફક્ત સજાવટ નથી, પરંતુ આપણી શ્રદ્ધા, સંસ્કૃતિ અને ભક્તિને જીવંત કરવાનો એક માર્ગ છે.