Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: સે-12 ખાતેથી ભારતીય કિસાન સંઘના મહામંત્રી રમેશ પટેલે ખેડુતના સાધનો પર GST ઘટાડવા બાબતે કેન્દ્ર સરકારનો આભાર માન્યો

Gandhinagar, Gandhinagar | Sep 5, 2025
ભારતીય કિસાન સંઘે કેન્દ્ર સરકારના કૃષિ સાધનો પર GST ઘટાડવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. સંઘે કહ્યું કે આ પગલું ખેડૂતોના હિતમાં છે અને આ માટે સરકારનો આભાર માન્યો છે. ૨૦૨૨માં દિલ્હીમાં એક લાખ ખેડૂતોએ GST ઘટાડવાની માંગણી સાથે ઉપવાસ કર્યા હતા. તે સમયે કૃષિ સાધનો પર ૧૨ થી ૧૮ ટકા સુધીનો GST વસૂલવામાં આવતો હતો. હવે સરકારે તેને ઘટાડીને માત્ર ૫ ટકા કર્યો છે. ખેડૂત સંઘના મતે, આનાથી ખેડૂતોને આર્થિક રાહત મળશે અને ખેતીનો ખર્ચ ઘટશે.
Read More News
T & CPrivacy PolicyContact Us