Download Now Banner

This browser does not support the video element.

લીમખેડા: કેસરપુર સહિત આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા વિસ્તારના લોકોમાં ભારે નારાજગી

Limkheda, Dahod | Aug 24, 2025
કેસરપુર સહિત આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોવાયો હતો જેના કારણે લોકો પરેશાન થયા હતા છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો ખોરવાતા મુશ્કેલી સર્જાઈ હતી એકવાર નો mgvcl નો સંપર્ક કર્યો હતો પણ કોઈપણ પ્રકારનું યોગ્ય જવાબ ન મળ્યો હતો. વિસ્તારમાં વીજ પુરવઠો રાબેતા મુજબ મળે તેવી લોકોને માંગ કરી
Read More News
T & CPrivacy PolicyContact Us