Download Now Banner

This browser does not support the video element.

ઇડર: સદાતપુરા પ્રાથમિક શાળા દ્વારા અંબાજી પદયાત્રીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ માટે સ્વછતા અભિયાન હાથ ધરાયું

Idar, Sabar Kantha | Sep 4, 2025
ઇડર તાલુકાના સદાતપુરા પ્રાથમિક શાળા તા દ્વારા અંબાજી પદયાત્રીઓ માં સ્વચ્છતા અંગે જાગૃતિ માટે સ્વછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું ગતરોજ ૧૧ વાગે મળેલો માહીતી અનુસાર ઇડર તાલુકાના સદાતપુરા પ્રાથમિક શાળા તા દ્વારા અંબાજી પદયાત્રીઓ માં સ્વચ્છતા અંગે જાગૃતિ માટે સ્વછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ઇડર તાલુકાના સદાતપુરા પ્રાથમિક શાળા તા.ઇડર દ્વારા અંબાજી પદયાત્
Read More News
T & CPrivacy PolicyContact Us