Download Now Banner

This browser does not support the video element.

સુબીર: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ વઘઇ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો.

Subir, The Dangs | Aug 31, 2025
રાજ્યપાલશ્રી વઘઇ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો. જ્યારે સાંજે વઘઈ નગરને અડીને આવેલા રાજેન્દ્રપૂર ખાતે પ્રાકૃતિક ઉત્પાદનોથી તૈયાર કરાયેલુ ગ્રામીણ ભોજન આરોગી, ગ્રામજનો સાથે ગોષ્ઠિ કરી વઘઇ ખાતે રાત્રિ રોકાણ  કરશે.
Read More News
T & CPrivacy PolicyContact Us