Download Now Banner

This browser does not support the video element.

નવસારી: ગણેશજીની મૂર્તિ ની જગ્યાએ મૂર્તિના શણગારમાં વધુ ખર્ચનું ચલણ વધ્યું

Navsari, Navsari | Aug 24, 2025
નવસારી મહાલ ગણેશ ઉત્સવને લઈને અનેરો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગણેશજીની મૂર્તિની જગ્યાએ મૂર્તિના શણગાર પાછળ લોકો વધુ ખર્ચ કરતા હોવાનું જણાઈ રહ્યું છે નવસારીના મૂર્તિકાર દ્વારા પણ આ સમગ્ર બાબતે માહિતી આપવામાં આવી હતી જો કે દૂર દૂરના જિલ્લાઓમાંથી અહીં મૂર્તિ ખરીદવા સાથે અહીં મોંઘા શણગાર માટે લોકો આવતા હોય છે.
Read More News
T & CPrivacy PolicyContact Us