Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: વિનય મિલ ખાતે ગણેશ ઉત્સવ નિમિત્તે મહા આરતી નું આયોજન કરાયું, પૂર્વ કેબિનેટ મંત્રીએ આપી હાજરી

Junagadh City, Junagadh | Sep 5, 2025
વિનય મિલ ખાતે દર વર્ષે ગણેશ ઉત્સવ ને લઇ ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે અને 15 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો તેમજ ગણપતિ મહારાજ ને ભોગ ધરવામાં આવે છે. જ્યારે મહા આરતીનું આયોજન કરાયું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અખંડ ભારત સંઘના ભાવેશ વેકરીયા તેમજ મિલના કામદારો અને કર્મચારીઓ જોડાયા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હરશુખભાઈ વઘાસીયાએ જેહમત ઉઠાવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us