Download Now Banner

This browser does not support the video element.

શિક્ષકોને ઉદ્યોગપતિ પાસે ફંડ ફાળો લેવા મામલે AAP મહામંત્રીએ કતારગામ ખાતેથી આપી માહિતી

Majura, Surat | Aug 28, 2025
સરકાર હવે શિક્ષકોના કલ્યાણ માટે હવે શિક્ષકોને ઉદ્યોગપતિઓ પાસે ફંડ ફાળો લેવા માટે મોકલશે: રાકેશ હિરપરા AAP,બેશરમ નેતાઓ ભ્રષ્ટાચાર ઓછા કરો તો શિક્ષકોને આવા કામ માટે મોકલવા નહીં પડે: રાકેશ હિરપરા AAP,સરકાર બાળકોના શિક્ષણને જોખમમાં મૂકી રહી છે: રાકેશ હિરપરા AAP,સરકાર આ પરિપત્ર પાછો લે અને શિક્ષકોની માફી માંગે તેવી આમ આદમી પાર્ટીની માંગ છે: રાકેશ હિરપરા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર આરોપ મુક્યા
Read More News
T & CPrivacy PolicyContact Us