Download Now Banner

This browser does not support the video element.

વેરાવળના કેશવ સ્મારક ખાતે પ્રખર રાષ્ટ્રવાદી મહામાનવોના જીવનકવનને રજૂ કરતા નાટકનુ ભવ્ય આયોજન કરાયુ

Veraval City, Gir Somnath | Sep 10, 2025
ગીરસોમનાથ ના વેરાવળ ખાતે આવેલ કેશવ સ્મારક ખાતે ગત 9 સપ્ટેમ્બરના રાત્રીના 10 કલાક આસપાસ ભારતવર્ષ ના શતાયુ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સરસંઘચાલક ની જીવનવિભાવના નાટયરુપે પ્રસતુત કરાઇ હતી જેમા મોટી સંખ્યામા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના જીલ્લાભરના અગ્રણીઓ ની ઉપસ્થિતી રહી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us