This browser does not support the video element.
જામજોધપુર: ભોજાબેડી ગામમાં રસ્તાના મામલે ધારાશાસ્ત્રી પર હુમલો અંગે પોલીસ ફરિયાદ નોંધાવી
Jamjodhpur, Jamnagar | Aug 26, 2025
જામનગર જિલ્લાના જામજોધપુરના ભોજાબેડી ગામના વતની રાજીવ ઉર્ફે મંગલભાઈ ખીમજીભાઈ વાઘેલા (ઉં.વ.૩૨) નામના યુવાને ગત રાત્રીના શેઠવડાળા પોલીસમાં ભોજાબેડી ગામના મિલન ઉર્ફે બુધીપો શામજી વિરાણી, શામજી નાનજી વિરાણી, ચંદ્રીકાબેન વિરાણી અને ઉપાબેન વિરાણીની વિરુધ્ધ ભારતીપ ન્યાપ સંહીતાની કલમ તથા એટ્રોસીટી એકટ અને જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી છે