જામનગર જિલ્લાના લાલપુરમાં નવરાત્રીના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાત કરવામાં આવે તો ડીકેવી થી પ્રખ્યાત લાલપુરની સોસાયટી ગરબી મંડળ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નાની નાની બાળાઓ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ સોસાયટી ગરબી મંડળ દ્વારા ભવ્ય નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી હતી