Download Now Banner

This browser does not support the video element.

લાલપુર: લાલપુરમાં સોસાયટી ગરબી મંડળ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું

Lalpur, Jamnagar | Sep 26, 2025
જામનગર જિલ્લાના લાલપુરમાં નવરાત્રીના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાત કરવામાં આવે તો ડીકેવી થી પ્રખ્યાત લાલપુરની સોસાયટી ગરબી મંડળ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નાની નાની બાળાઓ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ સોસાયટી ગરબી મંડળ દ્વારા ભવ્ય નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us