Download Now Banner

This browser does not support the video element.

વડોદરા: પરશુરામ ભઠ્ઠાના સુબોધ નગર પાસે વિશ્વામિત્રીના પાણી ફરી વળવાની ઝૂંપડાવાસીઓને દહેશત,જાતેજ સ્થળાંતર કર્યું

Vadodara, Vadodara | Sep 7, 2025
વડોદરા : વિશ્વામિત્રી નદીની સપાટી વધતા પરશુરામ ભઠ્ઠામાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે.ત્યારે સુબોધનગર પાસે વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળવાની ઝૂંપડા વાસીઓને દહેશત ફેલાય છે.રોડ પર આવેલા ઝૂંપડાઓમાં પાણી ભરાતા લોકોએ જાતે સ્થળાંતર શરૂ કર્યું છે.આશરે 20 થી વધુ ઝુંપડાવાસીઓએ સ્થળાંતર કર્યું હતું.ઝૂંપડાઓમાં પાણી ભરાતા મગરોનો ભય લોકોને સતાવી રહ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us