This browser does not support the video element.
ઝાલોદ: ઝાલોદ તાલુકાના ગુરુ ગોવિંદ ધામ કંબોઈ લીમડી ખાતે એક દિવસીય ચિંતન બેઠક યોજવામાં આવી
Jhalod, Dahod | Sep 5, 2025
આજે તારીખ 05/09/2025 શુક્રવારના રોજ સાંજે 4 કલાકે આપેલ માહિતી અનુસાર તાલુકા પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત ઝાલોદ તાલુકાના મુખ્ય શિક્ષકઓની એક દિવસીય ચિંતન બેઠક પાવનધરા ગુરુ ગોવિંદ ધામ કંબોઈ લીમડી ખાતે યોજવામાં આવી.જેમાં મુખ્ય અતિથિ મહેમાન તરીકે ઝાલોદ તાલુકાના મામલતદાર શૈલેન્દ્ર પરમાર, તાલુકા વિકાસ અધિકારી કલ્પેશભાઈ ગઢવી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રોશનીબેન,બીઆરસી કોઓર્ડીનેટર,સંઘના મંત્રી પ્રમુખશ્રી,બીટ નિરીક્ષક સહિત મહાનુભાવો હાજર રહ્યા.