Download Now Banner

This browser does not support the video element.

ઉમરાળા: ઉમરાળામાં રાખતા પશુની નિસ્વાર્થ સારવાર આપતા ગામના ગૌ સેવા પ્રેમી યુવાનો

Umrala, Bhavnagar | Aug 25, 2025
આજે તારીખ 25 ઓગસ્ટ સાંજે 6 કલાકે ઉમરાળા ગામના જૈન દેરાસર પાસે એક નંદી ગંભીર રીતે જખમી હાલતમાં પીડાઈ રહ્યો હતો , જાગૃત નાગરિક દ્વારા જીવ દયા પ્રેમી વિનોદ ગિરિ, હરસિલ સિદ્ધપુરા, મેહુલ બોલિયા નામના યુવાનોને જાણ કરતા ઘટના સ્થળ પર પહોંચી નંદી મહારાજની સંપૂર્ણ સારવાર કરવામાં આવી હતી , આવા નિસ્વાર્થ કાર્યની પ્રશંસા ઉમરાળા તાલુકાના લૉકોએ કરી હતી .
Read More News
T & CPrivacy PolicyContact Us