Download Now Banner

This browser does not support the video element.

માણસા: વિહાર ગામે 35 લાખના ખર્ચે બનાવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ધારાસભ્ય જે.એસ.પટેલે લોકાર્પણ કર્યું#bjpgujarat

Mansa, Gandhinagar | Oct 1, 2025
આરોગ્યની સુવિધાઓ ઘર આંગણે મળી રહે તે અંતર્ગત સરકાર દ્વારા નવીન આરોગ્ય મંદિરો બનાવવામાં આવી રહ્યા છે. બુધવારે બપોરે 12 વાગ્યે માણસા તાલુકાના વિહાર ગામે બનાવવામાં આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ધારાસભ્ય સહિત આગેવાનોના હસ્તે લોકાર્પણ કરાયું હતું. નવીન આયુષ્યમાન આરોગ્ય મંદિર રૂ. 35 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જેને પગલે ગ્રામજનોની ઘર આંગણે સુવિધાઓ મળી રહેશે.
Read More News
T & CPrivacy PolicyContact Us