Download Now Banner

This browser does not support the video element.

થરાદ: રામપુરા ગામમાં પાણી નો આવરો ચાલુ રહેતાં લોકો ત્રાહિમામ્

India | Sep 13, 2025
થરાદ તાલુકાના રામપુરા ગામમાં ચારથી પાંચ દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે હાલ પણ પાણી ભરાયેલું છે. ગામમાં પાણીનો સ્ત્રોત સતત વધતો જ રહ્યો છે. હાલની સ્થિતિ એવી છે કે લગભગ 50 થી વધુ ઘરોમાં વસવાટ કરતી વસ્તી કમર સુધીના પાણીમાં ચાલી રહી છે અને ભારે હાલાકીનો સામનો કરી રહી છે.ગામલોકોના એ આક્ષેપો કર્યા હતા કે સ્થાનિક તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. પાણીમાં ઘર હોવા છતાં લોકોને સ્થળાંતર કરવાની વ્યવસ્થા કરવામાં આવી
Read More News
T & CPrivacy PolicyContact Us