Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: જુનાગઢની આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીએ માર ઘટના અંગે મંત્રી પ્રફુલ પાનસરિયાની પ્રતિક્રિયા

Gandhinagar, Gandhinagar | Sep 2, 2025
જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીએ માર ઘટના અંગે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાનું નિવેદન તેઓએ જણાવ્યું હતું કે આ ઘટનાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને પ્રાથમિક માહિતી આપવા જણાવ્યું છે. સ્કૂલોમાં મારામારીની જે ઘટનાઓ બને છે તેના માટે ખાસ કારણ સોશિયલ મીડિયા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us