Install App
paperisbest1212
This browser does not support the video element.
મણિનગર: શહેરમાં સેવન્થ ડે સ્કૂલ પાસે વાલી મંડળનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
Maninagar, Ahmedabad | Aug 23, 2025
આજે શનિવારે સવારે ૯.૧૫ વાગ્યાની આસપાસ મણીનગરમાં સેવન્થ ડે સ્કૂલ પાસે વાલી મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.વાલી મંડળ દ્વારા આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!