Download Now Banner

This browser does not support the video element.

તિલકવાડા: પહાડ નજીક અશ્વિન નદીના બ્રિજ પાસે ફરીવાર રેતી ભરેલી ટ્રક પલટી મારી. ગામોડ પંચાયત સરપંચ વિપુલ બારીયા શું કહ્યુ સાંભળો

Tilakwada, Narmada | Sep 28, 2025
વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રસ્તાઓ ચાર માર્ગીય બનાવવામાં આવ્યા છે. અને આ રસ્તાઓ પર રાત દિવસ વાહન વ્યવહાર ધમ ધમતા હોય છે પરંતુ વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રસ્તા માં પહાડ ગામ નજીક અશ્વિન નદી આવેલી છે આ નદી પર થોડા વર્ષ પહેલા નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ બ્રિજ પાસે જોખમકારક વળાંક આવેલું છે જેના કારણે વારંવાર અહીંયા અકસ્માત સર્જાય છે.
Read More News
T & CPrivacy PolicyContact Us