Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: સરદાર પટેલ ભવન ખાતે રાજા રજવાડા અને અંગ્રેજ સમયના સિક્કાઓનું પ્રદર્શન ખુલ્લુ મુકાયું, સાધુ સંતોએ લીધી મુલાકાત

Junagadh City, Junagadh | May 31, 2025
શહેરમાં સૌપ્રથમવાર જુના પૌરાણિક અલગ અલગ સ્ટેટ ના સિક્કાઓ અંગ્રેજોના સમયના રાણી સિક્કાઓનું પ્રદર્શન સરદાર પટેલ ભવન ખાતે શરૂ કરવામાં આવ્યું જેમાં પૌરાણિક સિક્કાઓનો પ્રદર્શન લોકો ફ્રી નિહાળી શકશે 1 જુન સુધી આ પ્રદર્શન શરૂ રાખવામાં આવશે જેમાં ગુજરાત નહી પરંતુ મુંબઈ દિલ્હી ચેન્નાઈ સહિતના શહેરમાંથી પૌરાણિક સિક્કાના સંગ્રહ કરનાર વેપારીઓ એ ભાગ લીધો છે પ્રદર્શનમાં 40 જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા હતા તેમાં અલગ અલગ સિક્કા તેમજ જૂની ચલણી નોટોનો સમાવેશ થાય છે.
Read More News
T & CPrivacy PolicyContact Us