Download Now Banner

This browser does not support the video element.

નવસારી: ટ્રાફિક ભવન ખાતે જિલ્લાના sp એ ગણેશજી ની murtinu વિસર્જન કર્યું

Navsari, Navsari | Sep 6, 2025
આજે ગણેશ વિસર્જન ને લઈને તમામ ગણેશ ભક્તો અશ્રુભીની આંખે વિસર્જન કર્યું હતું ત્યારે નવસારી જિલ્લા પોલીસ દ્વારા પણ વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે જિલ્લાના sp અને કલેક્ટર અને ddo પણ ઉપસ્થિત રહ્યા હતા. અને વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us