Download Now Banner

This browser does not support the video element.

થાનગઢ: તરણેતર મેળામાં ત્રીજા દિવસે વધુ 74 પ્લોટની હરાજી.

Thangadh, Surendranagar | Aug 22, 2025
થાનગઢના તરણેતર ખાતે સુપ્રસિધ્ધ મેળાની તૈયારી શરૂ થઈ ચૂકી છે ત્યારે પ્લોટની હરાજી પ્રક્રિયા બે દિવસથી શરૂ કરાઈ હતી જેમાં પ્રથમ દિવસે ૭૦.૪૩ લાખ રૂપિયાની આવક થઈ હતી જ્યારે બીજા દિવસે એટલે કે ૧૯ ઓગસ્ટના રોજ વધુ ૧૧૨ પ્લોટની હરાજી થતા કુલ ૪૩.૩૫ લાખ રૂપિયાની આવક થઈ હતી. અને ત્રીજા દિવસે કુલ 74 પ્લોટની હરાજી કરી ૧૦.૪૨ લાખ રૂપિયાની આવક મેળવી હતી તરણેતર મેળામાં કુલ ૧.૪૧ કરોડની આવક થઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us