Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: તાલુકાના ચોરવાડી ગામે કિરીટ પટેલ ગણેશ મહોત્સવમાં હાજર રહ્યા તો વડાલ ગામે છાત્રોએ જાતે જ માટીની ગણપતિની મૂર્તિ તૈયાર કરી

Junagadh, Junagadh | Sep 1, 2025
જુનાગઢ તાલુકામાં ઠેર ઠેર ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ચોરવાડી ગામ ખાતે શ્રી ઘનશ્યામભાઈ કોટડીયા અને સમસ્ત ચોરવાડી ગામ દ્વારા આયોજિત ગણપતિ ઉત્સવમાં ભાજપ નેતા કિરીટભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ શોભાયાત્રામાં પણ જોડાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us