તળાજા એસ. ટી. બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા જાગૃતિ રેલી તારીખ 26 સપ્ટેમ્બર 2025, શુક્રવારના રોજ, બપોરે 1 વાગ્યે તળાજા એસ. ટી. બસ સ્ટેશન ખાતે એક સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કેન્દ્ર વર્તી શાળા નંબર 3ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો. આ કાર્યક્રમમાં તળાજા એસ. ટી. બસ સ્ટેશનના