Download Now Banner

This browser does not support the video element.

તળાજા: તળાજા માર્કેટિંગ યાર્ડમાં રજા અંગે જાણ કરવામાં આવી

Talaja, Bhavnagar | Aug 21, 2025
આગામી તા.૨૩/૦૮/૨૦૨૫ ને શનિવાર ના રોજ " ભાદરવી અમાસ" ના તહેવાર નિમિતે માર્કેટીંગ યાર્ડ,તળાજામાં અનાજ-કઠોળ, મગફળી, કપાસની હરરાજીનું કામકાજ બંધ રહેશે. તથા તા.૨૫/૦૮/૨૦૨૫ ને સોમવારથી રાબેતા મુજબ હરરાજી કરવામાં આવશે. જેની ખેડુત ભાઈઓ, કમીશન એજન્ટ ભાઈઓ તથા ખરીદનાર વેપારી ભાઈઓએ ખાસ નોંધ લેવા જાણ કરવામાં આવે છે. ઉત્પન્ન બઝાર પૂ. તળાય જી. ભાવનગર.
Read More News
T & CPrivacy PolicyContact Us