Download Now Banner

This browser does not support the video element.

કતારગામ: ભાગલ ખાતે પાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા ઘારી ના વેપારી ઓ ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

Katargam, Surat | Oct 4, 2025
ચાંદની પડવા પહેલા સુરતનો ફૂડ વિભાગ એક્શનમાંચાંદની પડવાના તહેવાર નિમિત્તે લોકો ઘારી અને ભુસુ વધારે ખાવાનું પસંદ કરે છે ઘારીમાં ઉપયોગમાં લેવામાં આવતો માવો અને ઘીમાં કોઈ ભેળસેળ છે કે નહીં તેને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં કેટલાક દુકાનદારો વધુ નફાની લાલચે માવા તેમજ ઘીમાં ભેળસેળ કરતા હોય છે ફૂડ વિભાગની 11 ટીમો દ્વારા અલગ અલગ જગ્યા પર મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરાઇ દુકાનો પરથી માવા તેમજ ઘારીના સેમ્પલો લેવામાં આવ્યા.
Read More News
T & CPrivacy PolicyContact Us